રામાયણમાં સુર્પણખાનું પાત્ર ભજવનાર અભિનેત્રી આજે કરે છે એવું કામ કે જોઈને ઓળખી નહી શકો
આપણે સૌ કોઈ જાણીએ છે કે, સૌથી લોકપ્રિય સિરિયલની શ્રેણીઓમાં મહાભારત અને રામાયણ મોખરે આવે છે. આ સિરિયલ દ્વારા અનેક કલાકારો એ ઓળખ બનાવી. આજે અમે આપને રામાયણ સીરિયલમાં અભિનય કરનાર એ અભિનેત્રી વિશે જણાવીશું જેમને સુર્પણખાનું પાત્ર ભજવ્યું હતું. આજે આ અભિનેત્રીને કોઈ નજર સામે જુએ તો કોઈના ઓળખી શકે કારણ કે આ સિરિયલ … Read more