અરબો રૂપિયાનો ખજાનો છે નદી.સરકાર ખજાનો નથી લઈ શકતી જાણો કોણ રક્ષા કરી રહ્યું છે.

આજે આપણે ભારતમાં આવેલ એક એવા મંદિરની વાત કરવાની છે, જ્યાં અઢળક અમૂલ્ય ખજાનો છુપાયેલ છે, જેને આજ સુધી સરકાર પણ હાથ નથી લગાવી શકી એવા આ ખજાનાની રક્ષા રક્ષા સ્વયં નાગ દેવતા કરતા આવ્યા છે.ભારતનું વિખ્યાત મંદિર કમરૂનાગનો ખજાનો નદીના નરી આંખે દેખાય છે છતાં કોઈ સ્પર્શી નથી શકતું.

આ મંદિર ને લઈને ઘણા પ્રકારની ધારણાઓ પ્રચલિત છે સાથે જ કહેવામાં આવી શકે છે જે પણ ભક્ત સાચા મન થી મંદિર આવીને પૂજા કરે છે અને મન્નત માંગે છે અને તેમજ તેની મન્નત જલ્દી જ પૂરી થઇ જાય છે અને તેમજ આ બદલામાં તેને પોતાનો કોઈ કિંમતી આભુષણ નદી માં અર્પિત કરવું પડે છે તેવું જણાવ્યું છે.

કમરૂનાગ મંદિર ની આ પરંપરા પાછળ ના હજારો વર્ષો થી ચાલતી આવી રહી છે. લોકો પોતાની મન્નત માંગવા માટે અહીં દુર દુર થી આવે છે અને મન્નત પૂરી થતા જ તે પોતાની સોના આભૂષણો ને નદી માં અર્પિત કરે છે. હજારો વર્ષ જુના હોવાના કારણે આ મંદિર માં અત્યારે અમૂલ્ય ખજાનો અતિ કિંમતી છે, જેમાં આજ સુધી કોઈ લેવાનું વિચાર્યું નથી અને એવું પણ કેહવાય છે કે, આ મંદિરનો મહાભારતકાળનાં સમયનું છે.

Leave a Comment

Gujarati Akhbar You can join our whats app group!Click here