ખજુરભાઈ ને કોઈ કે કીધું “વૃધ્ધો ને વૃધ્ધાશ્રમ મા કેમ નથી મોકલી દેતા ?” ખજુરભાઈ એ આવી દિધો આવો જોરદાર જવાબ
આપણે સૌવ જાણીએ જ છીએ કે ખજુરભાઈ એટલે કે નીતિનભાઈ જાની એ તેની ટીમ સાથે આખા ગુજરાત મા કેટલી લોક સેવા કરી છે અને અનેક ગરીબો ને ઘર બનાવી આપ્યા છે જેમા તેના રુપીયા અને સમય બન્ને નો ખર્ચ કર્યો છે સાથે સાથે અનેક લોકો ની દુવા પણ મેળવી છે. ખજુરભાઈ એ સેવા મા અંદાજીત … Read more