Sports

આ કારણે સચીન ના દીકરા ને મુંબઈ ની ટીમ મા સ્થાન નથી મળી રહ્યુ ??? કારણ જાણી આંચકો લાગશે…

રેકોર્ડ 5 વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ-2023માં મોહાલીમાં પંજાબ કિંગ્સ સામે સિઝનની 46મી મેચ રમવા આવી હતી. ટીમના કેપ્ટન રોહિત શર્માએ ગુરુવારે રમાયેલી આ મેચમાં ટોસ જીતીને પંજાબને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. આ મેચમાં યુવા ઝડપી બોલર અર્જુન તેંડુલકરને પ્લેઈંગ-11માં તક આપવામાં આવી ન હતી.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!