આ કારણે થી રતન ટાટા ના બદલે મુકેશ અંબાણી ભારત ના સૌથી ધનવાન વ્યક્તિ છે ! કારણ જાણશો તો

આપણે સૌ કોઈ જાણીએ છે કે, રતન ટાટા અને મુકેશ અંબાણી ગુજરાતી છે. આજે સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં મુકેશ અંબાણીનું નામ લેવાય છે, ત્યારે દરેકના મનમાં એ વિચાર આવે કે આવું શા માટે? ચાલો ત્યારે આજે આપણે જાણીએ આ કારણ વિષે જે રતન ટાટા એ ખુદ એ જણાવેલ.ખરેખર આ વાત ખુબ જ હ્દયસ્પર્શી છે, તેમજ રતન ટાટા એ મીડિયા સમક્ષ કોઇપ્ણ શરમ કે મુકેશ અંબાણીનું અપમાન કર્યા વિના આ વાત કરેલી હતી. ખરેખર આ વાત જાણીને તમને પણ ગર્વ થશે.

આપણે જાણીએ છે કે, ટાટા ગ્રુપના સ્થાપક ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ જમશેદજી ટાટા મૂળ ગુજરાતના નવસારી જિલ્લાના છે. જમશેદજી ટાટાએ છેલ્લી સદીમાં તેમની હયાતીમાં 102 અબજ અમેરિકી ડોલરનું દાન આપ્યું હતું. ભારતીય રુપિયામાં ગણતરીએ કરીએ તો જમશેદજીએ કરેલા દાનની રકમ રુ. 7.60 લાખ કરોડ થવા જાય છે. જમશેદજીએ કરેલા દાનની રકમ રિલાયન્સ ગ્રૂપના ચેરમેન મુકેશ અંબાણી નેટવર્થ 84 અબજ ડોલર છે. રતન ટાટા એ પણ આ દાન નો વારસો સંભાળી જ રાખેલ છે, હાલમાં જ કોરોના સામે લડત આપવા માટે ટાટા ગ્રુપે ગત વર્ષે માર્ચમાં રૂ. 1500 કરોડનું દાન કર્યું હતું જે ભારતીય ઉદ્યોગ ગૃહોએ કરેલા દાનમાં સૌથી મોટું હતું.

મુકેશ અંબાણી એક ઉદ્યોગપતિ છે અને તેમના પિતા ધીરુભાઈ એ પણ નાને પાયે શરૂ કરેલ વ્યવસાય આજે વટવૃક્ષ બની ગયો છે, તેઓ પણ દાનધર્મમાં આગળ જ રહેતા પરંતુ રતન ટાટા એ દાનમાં સૌથી મોખરે છે અને આજે તેમની નામના સૌથી ધનિક વ્યક્તિઓમાં નથી થતી પરંતુ તેઓ દાનમાં સૌથી મોખરે હોય છે. તેઓ અનેક શૈક્ષણિક તેમજ સામાજિક પ્રવૃત્તિઓ માટે દાન કરતાં રહે છે.એક મીડિયા રિપોર્ટર તેમને સવાલ પૂછ્યો હતો કે, મુકેશ અંબાણી તમારા થી વધારે ધનિક કેમ છે?

Leave a Comment

Gujarati Akhbar You can join our whats app group!Click here