Sports

BCCI એ એવો નિર્ણય લીધો કે ભુવનેશ્વર અને ઈશાંત શર્મા નુ કરીયર ખત્મ થઈ શકે ! જાણો શુ.હ.

26 માર્ચ, રવિવારના રોજ, BCCIએ ખેલાડીઓના વાર્ષિક કરારની યાદી જાહેર કરી. ઘણા વરિષ્ઠ ખેલાડીઓ આ યાદીમાં સ્થાન બનાવવામાં નિષ્ફળ રહ્યા છે, જ્યારે કેટલાક યુવા ખેલાડીઓને તેમના સારા પ્રદર્શન માટે પુરસ્કાર આપવામાં આવ્યો છે.

રવિન્દ્ર જાડેજાને રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ સાથે A+ કેટેગરીમાં સ્થાન મળ્યું છે. હાર્દિક પંડ્યા પણ C શ્રેણીમાંથી Aમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!