Sports

અરે આ શુ બોલી ગયો દિનેશ કાર્તિક??? કીધુ કે જો અશ્વિન અને જાડેજા ને ટીમ ની બહાર…

જમણા હાથના અનુભવી વિકેટ-કીપર બેટ્સમેન દિનેશ કાર્તિકને વિશ્વાસ છે કે અક્ષર પટેલ ઓલરાઉન્ડ ક્ષમતા હોવા છતાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવી શકશે નહીં.

કાર્તિકનું કહેવું છે કે હેડ કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માએ ડબલ્યુટીસી ફાઈનલ માટે જાડેજા કે અશ્વિનમાંથી કોઈ એકને પડતો મુકતા અચકાવું જોઈએ નહીં.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!